Uncategorized

પ્રભાતે કર દર્શનમ્

      પ્રભાતે કર દર્શનમ્ ની પાછળ આપણી સંસ્ક્રુતિની કેવી ઊચી ભાવના સમાયેલી છે? ભારતીય સસ્ક્રુતિ સમજાવે છે કે ભાઇ ! નિત્ય સવારે બ્રાહ્મ મુહૂર્તમા ઊઠીને ધ્યાન ભલે પ્રભુના કરજે, પણ દર્શન તારા હાથના કરજે. હાથના આગળના ભાગમા લક્ષ્મી છે. મૂળમા સરસ્વતી અને મધ્યમા માધવ એટલે વિષ્ણુ , શિવ બધા જ ભગવાન છે. આ… Continue reading પ્રભાતે કર દર્શનમ્

Jankalyan

અનોખી સ્વાદિષ્ટ વાનગી

1 કિલો “પ્રેમ” લઇ, એમા બરોબર 200 ગ્રામ ‘સ્મિત’ ઉમેરો. પછી એમા 4 ચમચી ‘વિશ્વાસ’ અને 30 ગ્રામ જેટલી ‘સહાનુભૂતિ’ તથા 1 લિટર ‘સચ્ચાઇ’ ઉમેરો. જે મિક્ષ્ચર થાય એને બરાબર ઘૂટીને ઘટ્ટ થવા દો. પછી એમા એટલા જ વજન જેટલો ‘આનન્દ’ રેડીને ઠીક ઠીક સમય સુધી ‘વૈરાગ્ય’ ના વાસણ મા મૂકી રાખો. એકાદ કલાક પછી… Continue reading અનોખી સ્વાદિષ્ટ વાનગી

Jankalyan

એકાગ્રતા

                 તમને એવો અનુભવ થાય છે ખરો કે તમરુ ચિત્ત કોઇ બાબત પર સ્થિર થઇ શકતુ નથી??? તમારુ ધ્યાન આમ તેમ ભમ્યા કરે છે?? અને પરિણામે તમે જે કાઇ વાચો છો કે લખો છો તેમા કશીજ પ્રગતિ ન વર્તાતી હોય??? હા,તમને બધાને આવુ થતુ હશે. તેને કારણે તમારા… Continue reading એકાગ્રતા

Jankalyan

પ્રભાતે કર દર્શનમ્

      પ્રભાતે કર દર્શનમ્ ની પાછળ આપણી સંસ્ક્રુતિની કેવી ઊચી ભાવના સમાયેલી છે? ભારતીય સસ્ક્રુતિ સમજાવે છે કે ભાઇ ! નિત્ય સવારે બ્રાહ્મ મુહૂર્તમા ઊઠીને ધ્યાન ભલે પ્રભુના કરજે, પણ દર્શન તારા હાથના કરજે.

Jankalyan

યુવાની એટલે શુ????

         યુવાની એટલે તેજસ્વિતા અને વીરવ્રુત્તિ,તેમા પ્રતિકારનિષ્ઠા આવી જાય છે. ” જ્યા જ્યા અન્યાય,અજ્ઞાન કે અસત્ય, હશે ત્યા ત્યા તેનો હુ પ્રતિકાર કરીશ.” આ વ્રુત્તિનુ નામ તેજસ્વિતા છે.

Jankalyan

કર્મધારા

ટી.વી સુન્દરમ નામ ના યુવકે સામાન્ય મજુર તરીકે લોખંડના કારખાનામા કામ કરવાનુ શરુ કર્યુ ત્યારે એને કે બીજા કોઇને ખબર નહોતી કે માત્ર દસ જ વર્ષમા એ આવુ જ કારખાનુ શરુ કરશે ને કરોડાધિપતિ થઇ જશે. મજૂર તરીકે જોડાયા પછી એક મહિનામા તો એ એના સુપરવાઇજર કરતા પણ પોતાના વિભાગ વિશે વધુ જાણતો થઇ ગયો… Continue reading કર્મધારા